મિશન ચંદ્રયાન 3 જમીન થી લઈને ચંદ્ર સુધીની સફર કેવી રીતે કરશે ISRO

મિશન ચંદ્રયાન 3 જમીન થી લઈને ચંદ્ર સુધીની સફર કેવી રીતે કરશે ISRO આજે 14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ … Read more